મોરબી : ભરતભાઇ ગોવિંદભાઇ ઘીયાનું અવસાન, સોમવારે બેસણું

- text


મોરબી : મૂળ બાટવા હાલ મોરબી નિવાસી ભરતભાઇ ગોવિંદભાઇ ઘીયા તે સ્વ.ગોવિંદભાઇ ત્રિભોવનભાઈના પુત્ર, હિતેશના પિતા, રાજેશભાઈના મોટાભાઈ, જયેશભાઇ ગાદોયાના સાળા તથા સ્વ.પ્રદીપભાઈ ભૂપતાણી(જેતપુર)ના બનેવીનું તા.3નાં રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.6ને સોમવારે તેઓના નિવાસ સ્થાને 3 થી 5 રાખેલ છે.

- text