મોરબી : કરશનભાઈ થોભણભાઈ ગઢીયાનું અવસાન, ગુરૂવારે બેસણું

- text


મોરબી : મુળ નારણકા ગામના અને હાલ મોરબી નિવાસી કરશનભાઈ થોભણભાઈ ગઢીયા (ઉ.વ.૭૫)નું તા.૧-૧૨-૨૦૧૯ના રવિવાર રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા.૫-૧૨-૨૦૧૯ના ગુરૂવારના રોજ સવારે ૮થી ૧૦ વાગ્યા સુધી ક્રિષ્ના પાર્ક સોસાયટી, મોરબી તથા સાંજે ૪થી ૬ નારણકા નિવાસ સ્થાને રાખેલ છે.

- text

- text