મોરબી નિવાસી કાનજીભાઈ ઉભડિયાનું અવસાન, શુક્રવારે બેસણું

- text


મોરબી : મોરબી નિવાસી કાનજીભાઈ તળશીભાઈ ઉભડીયા ઉ.વર્ષ ૯૭ (કોઠારીયાવાળા)હાલ મોરબી તેઓ લક્ષ્મી ઈન્ડસ્ટ્રીઝ અને એરીસ એન્ટરપ્રાઈઝ-મોરબી વાળા. મનસુખભાઈ,ધીરજલાલ,અમરશીભાઈ,બાબુલાલના પિતાશ્રી તેમજ નાથાલાલ ,નવલભાઈ,ઈશ્વરભાઈ,ગોપાલભાઈના દાદાનું તારીખ ૨૬/૧૧/૨૦૧૯ ને મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.સદગતનું બેસણુ તારીખ ૨૯/૧૧/૨૦૧૯ ને શુક્રવારના રોજ બપોરે ૩ થી ૫ શ્રી વરીયા પ્રજાપતિ સમાજની વાડી વરીયા મંદિર સો-ઓરડી મુકામે રાખેલ છે.

- text