- text
મોરબી : સામાન્ય રીતે, લગ્ન ધામધૂમપૂર્વક કરવાના રિવાજથી તથા સમાજમાં ખોટો દેખાડો કરવાના હેતુથી ખૂબ ફાલતુ ખર્ચ કરવામાં આવતો હોય છે. આવા ભવ્ય લગ્નને બદલે સાદાઈથી લગ્ન કરવાનો કે સગાઈના મંડપમાં જ લગ્ન કરવા ઘડિયા લગ્નનો અભિગમ યુવાનો અપનાવી રહ્યા છે.
મોરબીમાં ફરી એક વાર અલભ્ય આભૂષણોનું એક્ઝિબિશન..
તારીખ 15 થી 17 નવેમ્બર, એડિન હિલ, ઘુંનડા રોડ, મોરબી.
કયારેય ન જોયા હોય તેવી સુરતના ગોલ્ડન જવેલર્સના આભૂષણોની ડિઝાઈનો જોવાની અમૂલ્ય તક…
વધુ વિગત માટે : 9825675999, 9998951628
- text
મોરબીમાં ઘડિયા લગ્નનો અભિગમ અપનાવીને વધુ એક ઘડિયા લગ્ન લેવાયા હતા. ગત તા. 8 નવેમ્બરના રોજ સવારે ધર્મેશભાઈ ભગવાનજીભાઈ કોરીંગા તથા હેતલ કાંતિભાઈ તારપરા ઘડિયા લગ્ન દ્વારા લગ્નગ્રંથીમાં જોડાયા હતા. આ તકે વડીલોએ આશીર્વાદ આપી નવદંપતિને વધાવ્યા હતા.
- text