મોરબી : દયાબેન પ્રભુભાઈ ડાંગરોશીયાનું અવસાન

- text


મોરબી : મૂળ ભાવપર, હાલ મોરબી નિવાસી દયાબેન પ્રભુભાઈ ડાંગરોશીયા (ઉ. વ. 65), તે જયસુખભાઇ તથા દિલીપભાઈના માતુશ્રીનું તા. 4/11/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 7/11/2019ના રોજ સવારે 8થી 10 કલાકે તેમના નિવાસસ્થાન ગજાનન પેલેસ, સુદર્શન સોસાયટી, કેનાલ રોડ મોરબી ખાતે તથા બપોરે 4થી 6 કલાકે ભાવપર મુકામે, માળીયા (મી.) ખાતે રાખેલ છે. બંને પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૈકિક વ્યવહાર તા. 14/11/2019ના રોજ મોરબી ખાતે રાખેલ છે.

- text