લાભશંકરભાઈ પ્રેમશંકર જાનીનું અવસાન

- text


 

મોરબી : લાભશંકરભાઈ જાની તે સ્વ. પ્રેમશંકર જટાશંકર જાનીના નાના પુત્ર, સ્વ. દુર્ગાશંકર (અમદાવાદ), સ્વ. નાનાલાલ (મોડપર), સ્વ. બાલાશંકરના નાનાભાઈ તથા જ્યુભાઈ, ગુણુંભાઈ (મોરબી), રમેશભાઈ (સોનગઢ), શશીભાઈ, મહેશભાઈ (લીંબડા), નીતાબેન પંચોલી (આટકોટ), કિશોરભાઈ, પ્રદીપભાઈ (અમદાવાદ), હરેશભાઇ અને સ્વ. મણીભાઈના કાકા તથા સ્વ.જેઠાલાલ ગિરજાશંકર ભટ્ટ (માણેકવાડા)ના સાળાનું તારીખ 30ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 02/11/19ને શનિવારે સાંજે 03થી 05 સુધી શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, ગુજરાત હાઉસિંગ બોર્ડ, સામા કાંઠે, મોરબી 2 ખાતે રાખેલ છે.

- text