મોરબી : ચતુરભાઈ ચકુંભાઈ અમૃતિયાનું અવસાન

- text


- text

મોરબી : મોરબીના જેતપર (મ) ગામના નિવાસી ચતુરભાઈ ચકુંભાઈ અમૃતિયા ઉ.વ.95 તે નરશીભાઈ, શામજીભાઈ, નરભેરામભાઈ,ચદુલાલ, શાંતિલાલભાઈ અમૃતિયાના પિતાનું તા.27 ના રોજ અવસાન થયું છે.સતગતનો લોકીક વ્યવહાર તા.6 ના રોજ બુધવારે જેતપર (મ) મોરબી ખાતે રાખેલ છે.

- text