મોરબીમાં નિ:સંતાન દંપતીઓ માટે રવિવારે નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન

- text


કેમ્પમાં રાજકોટના ડો. ભાવિન કમાણી તથા ડો. રુચા જોશી સેવા આપશે

મોરબી : રાજકોટની ડીવેરા આઈ.વી.એફ. હોસ્પિટલ ફોર રી-પ્રોડેક્ટિવ મેડીસીન દ્વારા માતૃત્વ પ્રાપ્તિ અભિયાન હેઠળ આવતીકાલે તા. 20 ઓક્ટોબરના રોજ મોરબીમાં બીજી વખત નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન જાનકી હોસ્પિટલ (ડો. અરવિંદ મેરજા), પૃથ્વીરાજ પ્લોટ, પેટ્રોલ પમ્પવાળી શેરી, સરદાર બાગ સામે, શનાળા રોડ, મોરબી ખાતે કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રાજકોટની ડીવેરા હોસ્પિટલના તજજ્ઞો ડો. ભાવિન કમાણી તથા ડો. રુચા જોશી સેવા આપશે. વધુ વિગત માટે 81282 36151 પર સંપર્ક કરવાનો રહેશે.


- text