મોરબી : નર્મદાબેન રતિલાલ કાવરનું અવસાન

- text


મોરબી : નર્મદાબેન રતિલાલ (બચુભાઇ) કાવર તે જીતેન્દ્રભાઈના માતાનું તારીખ 15ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 17/8/19ને શનિવારે સવારે 08થી 10 શિવ સૃષ્ટિ એપાર્ટમેન્ટ, નીતિન પાર્ક સોસાયટી, હનુમાનજીના મંદિર વાળી શેરી, રવાપર ખાતે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

 

- text