ધર્મેન્દ્રસિંહ (ભાવેશભાઈ) નટુભા સિસોદિયાનું અવસાન

- text


હળવદ : ધર્મેન્દ્રસિંહ (ભાવેશભાઈ) નટુભા (કવિ દુલા ભાયા કાગ હોસ્ટેલ સંચાલક) તે નટુભા વાઘુભા સીસોદીયા પુત્ર તથા અજિતસિંહના ભાઈનું તારીખ 20ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 22/07/2019ને સોમવારે સાંજે 04:00 થી 06:00 ગોળેશ્વર મહાદેવ મંદિરની વાડી, હળવદ ખાતે રાખેલ છે.

- text

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne

- text