- text
મોરબી : નેસડા (ખા) નિવાસી દેવકરણભાઈ નરશીભાઈ માકાસણા તે વિનોદભાઈ, ધીરજલાલ, ભરતભાઇ તથા રાજેશભાઇ ગણેશભાઈ કાલરીયાના જમાઈનું તારીખ 25ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું (સસરા પક્ષનું) તારીખ 27/06/2019ને ગુરુવારે બપોરે 03:00 00:06 કલાકે ખેવારિયા (નવજીવન નગર) ખાતે રાખેલ છે.
- text
આપણું મોરબી..આપણો રેડીઓ..
Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..
Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..
https://play.google.com/store/apps/details?id=com.morbiupdwsate.ne
- text