વિજયાબેન અમૃતલાલ રામાનુજનું અવસાન

- text


મોરબી : મોરબીના વિજયાબેન અમૃતલાલ રામાનુજ, તે દિનેશચંદ્ર રામાનુજ, ડો. સુરેશચંદ્ર રામાનુજ તથા જયેશચંદ્ર રામાનુજના માતાનું આજે તારીખ 28મેને મંગળવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 1જુનને શનિવારે સાંજે 4:00થી 6:00 પટેલ સમાજની વાડી માણેકવાડા ખાતે રાખવામાં આવ્યું છે.

- text