મોરબીના વાલજીભાઇ અંબારામભાઈ પંચાસરાનું અવસાન

- text


મોરબી : વાલજીભાઇ અંબારામભાઇ પંચાસરાનું અવસાન થયું છે. સદ્દગતનું બેસણું આજે તા.31 જાન્યુઆરીને ગુરુવારે બપોરે 3 થી 5 તેમના નિવાસસ્થાને નાની વાવડી, સમજુબા સ્કૂલની પાછળ, વાટિકા સોસાયટી ખાતે રાખવામાં આવ્યું છે. (ફોન નં. 9909985925)

- text

- text