મોરબી : વાલજીભાઇ અંબારામભાઇ પંચાસરાનું અવસાન થયું છે. સદ્દગતનું બેસણું આજે તા.31 જાન્યુઆરીને ગુરુવારે બપોરે 3 થી 5 તેમના નિવાસસ્થાને નાની વાવડી, સમજુબા સ્કૂલની પાછળ, વાટિકા સોસાયટી ખાતે રાખવામાં આવ્યું છે. (ફોન નં. 9909985925)
ખાણખનીજ વિભાગ દ્વારા મકનસર અને દરિયાલાલ કોમ્પ્લેક્સ નજીક કાર્યવાહી
મોરબી : મોરબી ખાણખનીજ વિભાગ દ્વારા ગુરુવારે બે અલગ અલગ કિસ્સામાં દરોડા પાડી મકનસર નજીકથી ગેરકાયદેસર...