મોરબીમાં જય ગરુદેવ ગ્રુપ દ્વારા મકરસંક્રાંતિએ રાહતદરે ઉધિયાનું વિતરણ

- text


મોરબી: જય ગરુદેવ ગ્રૂપ મોરબી દ્વારા આગામી મકરસંક્રાંતિના પાવન અવસરે વરિયા પ્રજાપતિ સમાજ માટે રાહત દરે ચટાકેદાર ઉધિયાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 1 કિલો ઉધિયાનું માત્ર રૂ 90ના દરે તા.14 જાન્યુઆરીએ સવારે 10 થી11 વાગ્યા દરમ્યાન વરિયા માતાજીના મંદિર ખાતે સો ઓરડી મોરબી 2 મુકામે વિતરણ કરવામાં આવશે. તેથીતા.12 સુધીમાં ઓડર નોંધાવી પૈસા જમા કરાવી ટોકન લઈ લેવા અનુ રોધ કર્યો છે. ઓડર નોંધાવવા અને ટોકન મેળવવા માટે રાજુભાઈ બરાસરા 9825403670 તથા અતુલભાઈ સવાડિયા 9879284059 પર સંપર્ક કરવો.

- text

- text