મોરબીના વાધપર પિલુડી ગામે 5મીએ લોકડાયરામાં ઓસમાણ મીર જમાવટ કરશે

- text


મોરબી : વાધપર પિલુડી ગામે આગામી તા.30ના રોજ રાત્રીના સમયે સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં લલિતાબેન ઘોડાસરા, શૈલેષ મહારાજ, અલપાબેન પટેલ તથા મનસુખભાઇ વસોયા સહિતના કલાકારો સંતવાણીની જમાવટ કરશે.અને તા.3ના રોજ દેવાંગી બેન પટેલ, જયમંત દવે અને રાજુભાઈ આહીર તેમજ તા.5 જાન્યુઆરીએ લોકડાયરામાં જાણીતા કલાકાર ઓસમાણ મીર અને ધીરુભાઈ સરવૈયા તથા કિરણબેન ગજેરા લોકડાયરની રંગત જમાવશે.તેથી આ કાર્યક્રમોનો જાહરે જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text

- text