વાંકાનેરના કરશનબાપાએ માલગાડી હેઠળ ઝંપલાવી મોત મીઠું કર્યું

- text


વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ રેલવેના બ્રિજ પાસે જિનપરામાં રહેતા કરસનબાપાએ કોઈ અગમ્ય કારણોસર માલગાડી હેઠળ ઝંપલાવતા સ્થળ પર જ એમનું મૃત્યુ નીપજેલ હતું, વધુ આ મામલે વાંકાનેર આરપીએફ પીએસઆઇ શર્માજી દ્વારા તપાસ શરૂ કરાવવામાં આવી છે.

Man committing suicide by hanging, drinking pesticide, cutting wrist, gun into mouth, jumping from building, drug overdose, drowning, sleeping in the car with engine on, and jumping to the railway to be hit by train.

 

- text