- text
વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઈવે પર આવેલ રેલવેના બ્રિજ પાસે જિનપરામાં રહેતા કરસનબાપાએ કોઈ અગમ્ય કારણોસર માલગાડી હેઠળ ઝંપલાવતા સ્થળ પર જ એમનું મૃત્યુ નીપજેલ હતું, વધુ આ મામલે વાંકાનેર આરપીએફ પીએસઆઇ શર્માજી દ્વારા તપાસ શરૂ કરાવવામાં આવી છે.
- text