મોરબી : પાડા પુલ પરથી ઝંપલાવી વૃધ્ધાનો આપઘાત

- text


મોરબી : મોરબીના પાડા પુલ પરથી આજે વહેલી સવારે એક વૃધ્ધાએ ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી

- text

મોરબીના પાડા પુલ પરથી પડતું મૂકી એક મહિલાએ આપઘાત કર્યાના બનાવની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને મૃતકના મૃતદેને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા જયાબેન ગીધુભાઈ દેવીપુજક (ઊવ ૬૦) હોવાનું જાણવા મળ્યું છે તેમજ વૃદ્ધ મહિલા છેલ્લા એકાદ માસથી માનસિક બીમારીથી પીડાતા હોય જેને લીધે આ પગલું ભર્યું હતું.

- text