મોરબીમાં શનિવારે વિપશ્યના ધ્યાન પરિચય કાર્યક્રમ

- text


મોરબી : મોરબીમાં વિપશ્યના સાધક સમિતી દ્રારા આગામી શનિવારના રોજ વિપસ્યના ધ્યાન પરિચય કાયઁક્રમનુ આયોજન કરેલ છે. આ કાર્યક્રમમાં ૧૮ વર્ષથી ઉપરના ભાઇઓ અને બહેનો ભાગ લઇ શકશે.

- text

વિપશ્યના સાધક સમિતિ દ્વારા આલાપ પાર્ક ,શેરી નં ૬ ,પ્લોટ નં ૨૮૫, કેનાલ રોડ ખાતે આવેલા ડો.નિલેશ પટેલના નિવાસ સ્થાને આગામી શનિવારના રોજ રાત્રે ૯:૩૦ થી ૧૦:૩૦ કલાકે વિપશ્યના ધ્યાન પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો ભાગ લઈ શકશે. વધુ વિગત માટે મો.નં. ૯૯૯૮૧ ૦૪૦૩૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text