વાંકાનેર: વાંકાનેર યુવા ભાજપ દ્વારા સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા ને પુષ્પાંજલિ.

- text


વાંકાનેર: લાખો યુવાઓ ના આદર્શ એવા મહાપુરુષ સ્વામી વિવેકાનંદ ની ૧૫૩ મી જન્મ જયંતિ નિમિતે વાંકાનેર યુવા ભાજપ દ્વારા વાંકાનેર-રાજકોટ રોડ પર આવેલ સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા ને હારતોરા કરી ને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

- text

આ પસંગે મોરબી જિલ્લા યુવા ભાજપ ના મહામંત્રી ચેતનગિરી ગૌસ્વામી, વાંકાનેર યુવા ભાજપ ના અગ્રણી રાજભાઈ સોમાણી,, અમરસીભાઈ મઢવી,, તેમજ વગેરે હોદેદારો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

- text