વિદ્યાર્થીઓ ને બાલ સાહિત્ય નું વિતરણ કરી સ્વામી વિવેકાનંદ ની જયંતિ ઉજવતું યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા

- text


મોરબી : યુવાનો ના પ્રેરણાસ્રોત સ્વામી વિવેકાનંદજી જન્મજયંતી નિમિતે યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મોરબી શહેર માં આવેલ પ્રાથમિક સરકારી શાળાઓ માં ભાવિ યુવાનોમાં સકારાત્મક અને રચનાતમાંક ખીલવાના હેતુથી તેમના માં નાનપણ થી જ સર્જાત્મક ઉર્જા માં વધારો થાય તથા રચનાત્મક કાર્ય દવારા આવડતમાં વધારો થાય તેવા ઉદેશ થી ચિત્રકલા બુક,કલર સ્કેચ પેન અને પુસ્તકો (બાલ સાહિત્ય)નું વિતરણ કરવામાં આવ્યુ…

- text