હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારી કરવા મુદ્દે મારામારી

- text


હળવદ : હળવદના ચરાડવા નજીક આવેલ બ્રાહ્મણી ડેમમાં માછીમારી કરવા મુદ્દે મારામારી થતા હળવદ પોલિસે ગુન્હો નોંધ્યો છે.

- text

પોલીસ દફ્તરેથી જાણવા મળતી વિગતો મુજબ વિનોદભાઈ પ્રતાપભાઈ વાઘેલા ઉ.વ. ૩૦ ધંધો મચ્છી મારી રહે.મોરબી સેવાસદન પાછળ વાળને માછીમારી કરવા અંગે (૧) બાલાભાઈ સોમા ભાઈ (૨) બાલાભાઈ સુખાભાઈ (૩) મુન્નાભાઈ નરસીભાઈ રામશીંગ ભાઇ (૪) દિનેશભાઈ રસીકભાઈ રહે.બધા કરશનગઢ તા.મુળી જી.સુરેન્દ્રનગર વાળાઓએ આરોપીએ ડેમ માં મચ્છી મારી કરવા બાબતેનુ મન દુખ રાખી ગાળો આપી ઢીકા પાડુંનો મારમારી ધારીયાથી મારવા દોડી મારી નાખવાની ધમકી આપી ગુન્હામાં એક બીજાને મદદગારી કરી મે.જીલ્લા મે.જી .મોરબી નાઓ ના જાહેર નામાનો ભંગ કરતા ગુન્હો કરતા આ મામલે ફરિયાદ નોંધાઇ છે.

- text