રવિવારે વાંકાનેર માં ચુવાળીયા ઠાકોર સમાજનુ સ્નેહ મિલન યોજાશે

- text


વાંકાનેર: વાંકાનેર મા ચુવાળીયા ઠાકોર સમાજ નુ સ્નેહ મિલન રવિવારે ૩૧ ડિસેમ્બર ના રોજ વાંકાનેર-રાજકોટ રોડ પર આવેલા વેલનાથ મંદિરે સવારે ૯:૦૦ કલાકે યોજાશે તેમજ દાતાશ્રીઓના સન્માન તેમજ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ યોજાનાર સમૂહ લગ્ન ની પણ ચર્ચા કરવામાં આવશે અને સમૂહ લગ્ન માં જોડાવા માંગતા ઇચ્છુક દંપતી ના માતા-પિતાઓ ને યોગ્ય ડોક્યુમેન્ટ સાથે લાવવા સમિતિ એ જણાવ્યું હતુ.

- text

- text