મોરબી:દિપાવલી તહેવારને અનુલક્ષીને આગામી તારીખ ૧૮ થી ૨૪ ઓક્ટોબર દરમિયાન મોરબી માર્કેટિંગ યાર્ડમાં હરરાજી બંધ રહેશે જેથી મોરબી જિલ્લાના ખેડૂતોએ આ દિવસો દરમિયાન પોતાની જણસો ન લાવવા માર્કેટિંગ યાર્ડ મોરબીની યાદીમાં જણાવાયું છે.
મોરબી: લાલપર ગામમાં આજે તારીખ 25 એપ્રિલના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. લાલપરના આરોગ્ય કર્મી દિલીપ દલસાણીયા,...