મોરબીમાં કેનાલમાં ડૂબી જતાં યુવાનનું મોત

- text


મોરબી : લખધીરપુર રોડ ઉપર આવેલ જય ગણેશ કંપનીની કોલોનીમાં રહેતો સૂરજ કુમાર ખદુરામ ચમાર ઉ વ 30 નામનો યુવાન આજે લખધીરપુર રોડ પરની કેનાલમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. આ કરુણ બનાવથી મૃતકના પરિવારમાં અરેરાટી મચી ગઇ છે. તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text