- text
મોરબીના સામાકાંઠે આવેલા ઇન્દિરાનગરમાં રહેતી દક્ષાબેન ગોવિંદભાઇ મુછડીયા ઉ.વ.17 નામની સગીરાએ કોઈ કારણોસર પોતાના ધરે અગ્નિસ્નાન કરીને આપઘાત કરી લીધો હતો. બી ડીવીજન પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા મૃતક સગીરાના પરિવારજનોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.
- text
- text