રાજ્યના ૧૦૬ ડીવાયએસપીની બદલી : મોરબીના ઝાલા,બારીયા બદલાયા

- text


મોરબી:રાજ્ય સરકાર દ્વારા ૧૦૬ ડીવાયએસપીની બદલી અંગે હુકમો કરાય છે જે અન્વયે મોરબી ફરજ બજાવતા જે.એચ.ઝાલા અને આર.બી.બારીયાની બદલી કરવામાં આવી છે.

રાજ્ય સરકારે ડીવાયએસપી બદલી માં છેલ્લી ઘડીએ ફેરફાર કરી મોરબી એસસીએસટી સેલ માં કરાઈ થી મુકવામાં આવેલ ચૌધરીને એસસીએસટી સેલનો હવાલો સોપાયો હતો જેને બદલે હવે સાવરકુંડલાના રાજેશ પરમારને મુકવામાં આવ્યા છે અને રાજકોટના બન્નો જોશી ને બારૈયાના સ્થાને વિભાગીય પોલીસ વડાનો હવાલો સોપાયો છે.

- text

- text