ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીને વાઈબ્રન્ટ સીરામુક સમીટનું આમંત્રણ અપાયું

- text


મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળતા મોરબી સીરામીક એસો.ના આગેવાનો

મોરબી:ગઇકાલે લખનઉ ખાતે ઉતરપ્રદેશ ના મુખ્યમંત્રી શ્રી યોગી આદીત્યનાથજી સાથે મોરબી સિરામીક એશોસીએસનના પ્રમુખ શ્રી નિલેષ જેતપરીયા તેમજ ઓકટાગોન કોમ્યુનીકેશન ના સંદીપ પટેલ રૂબરૂ મળી અને વાયબ્રન્ટ સીરામીક એક્સપો – સમીટ ની ચર્ચા વિચારણા કરી અને તેમને આ એકઝીબીશન ની માહીતી આપી હતી અને સાથોસાથ આ એકઝીબીસન મા આવવા માટે આમંત્રિત પણ કર્યા હતા.

- text

- text