- text
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળતા મોરબી સીરામીક એસો.ના આગેવાનો
મોરબી:ગઇકાલે લખનઉ ખાતે ઉતરપ્રદેશ ના મુખ્યમંત્રી શ્રી યોગી આદીત્યનાથજી સાથે મોરબી સિરામીક એશોસીએસનના પ્રમુખ શ્રી નિલેષ જેતપરીયા તેમજ ઓકટાગોન કોમ્યુનીકેશન ના સંદીપ પટેલ રૂબરૂ મળી અને વાયબ્રન્ટ સીરામીક એક્સપો – સમીટ ની ચર્ચા વિચારણા કરી અને તેમને આ એકઝીબીશન ની માહીતી આપી હતી અને સાથોસાથ આ એકઝીબીસન મા આવવા માટે આમંત્રિત પણ કર્યા હતા.
- text
- text