મોરબીમાં સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા રાસોત્સવ યોજાયો

- text


મોરબીના સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા ગાંધીના કારખાનાના ગ્રાઉન્ડમાં શરદપૂનમની રઢિયારીરાતે રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં વિધાર્થીઓ અને યુવાનોએ શિવતાંડવ સહિતના નૃત્યો અને સમગ્ર સમાજમાં રહેલા દુષણોની જાગૃતિ માટે જુદા-જુદા રૂપકો રજૂ કર્યા હતા.ત્યારબાદ દૂધ-પૌઆ નો પ્રસાદ વહેંચાયો હતો.આતકે શાસ્ત્રીજી મહારાજે આશીર્વચન આપી સમાજમાં રહેલા વ્યસન જેવા દુર્ગુણો દૂર કરવા સમાજ જાગૃતિ લાવવા પર ભાર મુક્યો હતો.

- text