મોરબી લોહાણા મહાજન ના હોદેદારોની વરણી થઈ

- text


મોરબી:તાજેતરમાં મોરબી લોહાણા મહાજનના ત્રણ સભ્યોએ સ્વૈચ્છીક રાજીનામુ આપતા નવા હોદ્દેદારોનીની વરણી કરવામાં આવી હતી.

- text

મોરબી લોહાણા મહાજન ના પ્રમુખ ગીરીશ ભાઇ ઘેલાણી ની અધ્યક્ષતા મા મળેલ બેઠકમા મંંત્રીપદે નરેન્દ્રભાઈ રાચ્છ,કન્વીનર તરીકે નિર્મિત કક્કડ તેમજ નિતીન ભાઈ પોપટ(રીધ્ધી ફટાકડા વાળા), જીતુભાઈ રાજવીર ની સર્વાનુમતે વરણી કરવા મા આવેલ છે.
લોહાણા મહાજન મોરબી ના ત્રણ સભ્યો એ સ્વૈચ્છીક રાજીનામુ આપતા તેમના સ્થાને ઉપરોક્ત હોદેદારો ની વરણી કરવામા આવી હોવાનું લોહાણા મહાજન પ્રમુખ ગીરીશ ભાઈ ઘેલાણીની યાદીમાં જણાવાયું છે.

- text