આજે દિવ્યશક્તિ ધામ મિતાણા ખાતે શક્તિ વંદના સમારોહ

- text


ટંકારા:દિવ્ય શક્તિધામ મિતાણા બહુચરાજી મંદિર ખાતે આજરોજ શક્તિવંદના સમારોહ યોજાશે.

રાજકોટ-મોરબી હાઇવે પર મિતાણા ખાતે આવેલ બહુચરાજી મંદિર દિવ્ય શક્તિધામ ખાતે આજે શક્તિવંદના કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં રાત્રે ૮ વાગ્યે સંગીતની સુરાવલીઓ સાથે માઈભક્તો દ્વારા માતાજી ના ગુણ ગાન ગાય આરાધના કરાશે
આ પ્રસંગે અમદાવાદના જનક ભગત, વક્તા તથા આંનદના ગરબાનું વિવેચન કરનાર વલ્લભભાઈ ધોળા હાજર રહેનાર હોવાનું માઇભક્ત દેવજીભાઈ પટેલે જણાવ્યું હતું, સમગ્ર આયોજનને સફળ બનાવવા ગણેશ ગૃપ દ્વારા ભારે જહેમત ઉઠવવામાં આવી રહી છે.

- text

- text