મોરબીમાં “અેકજોટીકા” સિરામિક વોલ ટાઈલ્સ દ્વારા પોતાના કર્મચારીઓને હેલમેટ આપ્યા

- text


મોરબી સિરામિક ઉધોગનું હબ ગણાય છે. ત્યારે જન જાગૃતિ અભિયાન અકસ્માતથી કેમ બચવું તે આશયથી અને પોતાની ફેકટરીના નામની હેલમેટ તૈયાર કરી જેતપર રોડ પર બેલા ગામ નજીક આવેલ ” અેકજોટીકા ” સિરામિક નામની વોલ ટાઈલ્સ ધરાવતી મોરબીની સિરામિક કંપનીઅે પોતાના તમામ બાઈક લઈને અપડાઉન કરતા કર્મચારીઅોને ફ્રી હેલમેટ આપતા અેક સિરામિક જગતમાં નવો સંદેશ જશે અને જન જાગૃતી સમાજમાં કેળવાશે અને અકસ્માતથી કેમ બચવું તેવો માનવહિતનો સંદેશ ખુણે ખુણે પહોચશે.

- text