મોરબીના ટ્રાફિક જમાદારની પ્રમાણિકતા

- text


કોઈ પણ વટાવી શકે તેવો બેરર ચેક મળતા મૂળ માલિકને શોધીને પરત કર્યો

મોરબી : મોરબી નગર દરવાજે ફરજ બજાવતા ટ્રાફિક જમાદાર રાવતભાઈ લોખીલએ પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
નગર દરવાજા નજીક ટ્રાફિક પોઇન્ટ પર ફરજ બજાવતા રાવતભાઈ લોખીલને સેન્ટ્રલબેન્ક ઓફ ઇન્ડિયાનો રૂપિયા ૨૫૭૫૦નો બેરર ચેક મળ્યો હતો બાદમાં તેમને જેમનો ચેક ખોવાયો હતો તેવા મારુતિ સેલ્સના માલિક અનિલભાઈ અવચરભાઈ પટેલ,રે.રવાપર વાળાને શોધી ને કોઈ પણ આ ચેકથી પૈસા ઉપાડી શકે એવો બેરર સાઈન કરેલો ચેક પરત આપી પ્રમાણિકતા ના દર્શન કરાવ્યા હતા.

- text

- text