મોરબી જિલ્લા ભાજપ દ્વારા અગસ્ત ક્રાંતિ નિમિતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : આજે ૧૮ ઓગસ્ટના રોજ મોરબીના વિરપર ખાતે જિલ્લા ભાજપ દ્વારા અગસ્તક્રાંતિ નિમિતે વૃક્ષારોપણ,રક્તદાનકેમ્પ અને સ્વચ્છતા અભિયાન એમ ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

જેમાં અગસ્ત ક્રાંતિ પર્વ નિમિત્તે ટંકારા તાલુકાના વિરપર ગામે જિલ્લા ભાજપ દ્વારા સ્વચ્છતા અભિયાન રક્તદાનકેમ્પ અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ત્રિવિધ કાર્યક્રમમાં મોરબી શહેર,જિલ્લા અને તાલુકા ભાજપના આગેવાનો,હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

- text