મોરબી : નવ નિયુક્ત સી.આર.સી.કોડિનેટરોએ દ્વારકા ખાતે તાલીમ વર્ગમાં ભાગ લીધો

- text


જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર દ્વારા આયોજિત નવ નિયુક્ત સી.આર.સી.નિવાસી તાલીમ વર્ગ સંતશ્રી આંબા ભગતની જગ્યા ધ્રોલ સંચાલિત કડવા પાટીદાર સમાજ વાડી દ્વારકા ખાતે તા. ૨૭ જુનથી ૨૯ જુન સુધી ત્રણ દિવસ યોજવામા આવ્યો હતો. જેમા મોરબી જિલ્લાના તમામ નવ નિયુક્ત સી.આર.સી.કોડિનેટરોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં TLP, RTE 2009, NCF2005, ICT, SCE અને LEARNING OUTCOMES વિષે જામનગર અને રાજકોટ ડાયેટના લેકચરરોએ તાલીમ આપી હતી.⁠⁠⁠⁠

- text