ટંકારાના વિરવાવ ગામે વિજળી પડતા એક બળદનુ મોત

- text


ટંકારા તાલુકા ના મિતાણા પાસે આવેલા વિરવાવ ગામે આજે સાજે આવેલા વરસાદ સાથે ગાજ વિજ થી ભારે ભયનું લખલખુ ફેલાયું હતું. જેમા શક્તિસિંહ જગતસિહ જાડેજા એ તેના બળદ ને ધર પાસે ના વાળા મા રાખ્યા હતા જેના પર કડાકા સાથે વિજળી પડતા એક બળદનુ મોત થયા ના સમાચાર મળી રહ્યા છે. કંટોલરૂમ ને ધટનાની જાણ થતાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

પ્રતીકાત્મક ફોટો

- text