પીપળીયા ચાર રસ્તાથી દહીંસરા જવાના રસ્તે અજાણ્યા વાહનની ઠોકરે વૃધ્ધાનું મોત

- text


મોરબી : નવી નવલખીના રહેવાસી હનીફ અયુબ મિયાણા (ઉ.વ.૩૦) વાળાએ ફરિયાદ નોંધાવી છે કે તેની માતા અમીનાબેન અયુબભાઇ મિયાણા (ઉ.વ.૬૦) વાળા પગે ચાલીને પીપળીયા ચાર રસ્તાથી દહીસરા જવાના રસ્તે જતા હતા ત્યારે અજાણ્યા વાહનના ચાલકે તેને ઠોકર મારતા વૃધ્ધાનું મોત નીપજ્યું છે જયારે અકસ્માત સર્જીને વાહનચાલક વાહન સાથે નાસી ગયો છે.પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text