રાજકોટ કમિશ્નરના પીએ નો છત્તર ગામે આપઘાત

- text


ટંકારા : છત્તર ગમે એક આધેડ ની ઝાડ સાથે ગળેફાંસો ખાધેલી હાલત માં લાશ મળી આવી છે.  પોલીસે ની તપાશમાં આ યુવાન મનસુખભાઇ ભોરણીયા હોવાનું ખુલ્યું છે.  અને તે રાજકોટ પોલીસ કમિશ્નર ના પી.એ. તરીકે ફરજ બજાવતા હતા તેમને અગમ્ય કારણોસર છત્તર ગામ ની વિળી માં ગળેફાંસો ખાઈ ને અંતિમ પગલું ભરી લીધાનું  પોલીસી જણાવ્યું હતું. મૃતક મૂળ હમીરપર નો રહેવાસી છે. ને હાલ રાજકોટ ખાતે રહે છે. તેમને સંતાન માં 2 દીકરા છે. પોલીસે આ અંગે ની નોંધ કરી લાશને પી.એમ. અર્થે ટંકારા ખસેડી હતી વધુ તપાશ ટંકારા મહિલા પીએસઆઈ ગોસ્વામી ચલાવી રહ્યા છે.

- text