- text
મોરબી : મોરબીના રાજપર ગામે રહેતા રવિ રૂપચંદભાઇ બરાસરા (પ્રજાપતિ)નો “સદવિચારના પ્રસાર માટે સોશ્યલ મીડિયાના હકારાત્મક ઉપયોગ” અંગે રાજકોટ આકાશવાણી કેન્દ્ર પરથી તા.25 મે ના રોજ સાંજે 6-30 વાગ્યે કાર્યક્રમ પ્રસારીત થશે. આ કાર્યક્રમનો દરેકે લાભ લેવા અનુરોધ કરાયો છે.
- text
- text