સોમવારે વવાણીયા મુકામે હઝરત શમનશાહપીર ઉર્ષની ઉજવણી

માળીયા  : વવાણીયા ગામે આવેલ હઝરત શમનશાહપીર રહેમતુલ્લાહે ત્આલ્લા અલયહે ની દરગાહ મુબારક ખાતે દર વર્ષની જેમ આ વર્ષે તા.૧૬ને સોમવાર ના રોજ ઉર્ષની...

આજે ટંકારામાં મતદાન કરશે ચૂંટણી ફરજ પરના મહિલા કર્મચારીઓ

મોરબી જિલ્લામાં અંદાજે ૫૦૦૦ જેટલા સર્વિસ વોટર્સ બેલેટ પેપરથી કરશે મતાધિકારનો ઉપયોગ મોરબી: આગામી ૯ ડિસેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણી અંતર્ગત આજે મોરબી જીલ્લાના સર્વિસ વોટર...

બોલો લ્યો ! આજે છે રાષ્ટ્રીય અનફ્રેન્ડ દિવસ

મોરબીઃ આજે રાષ્ટ્રીય અનફ્રેન્ડ દિવસ સાંભળીને કે વાંચીને આશ્ચર્ય જ થાય ! તા.17 નવેમ્બર ,2010માં પ્રથમ વખત નેશનલ અનફ્રેન્ડ દિવસની ઉજવણી ટીવી હાસ્ય કલાકાર...

બે માળના પાર્કિંગ સહિત અનેક સુવિધાથી સજ્જ માનવ પેલેસ તૈયાર : 3 BHKના ફ્લેટ...

રવાપર- ઘુનડા રોડ ઉપર ઘરનું ઘર વસાવવાનો સુવર્ણ અવસર : લિફ્ટ, જનરેટર, સિક્યુરિટી, સોલાર સહિતની અનેક સુવિધાઓ મોરબી : મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર ઘરનું...

જમીન વેચાણના રૂ.55 લાખ આંગડિયા દ્વારા મંગાવીને છેતરપીંડી કરનાર આરોપી ઝડપાયો

મોરબી એલસીબીએ હળવદના આ છેતરપીંડીના ગુનામાં ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો હળવદ : હળવદમાં છેતરપીંડી કરીને ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી એલસીબીએ...

ઓલ ગુજરાત લેબોરેટરી એસો.મા ટ્રસ્ટી તરીકે વાંકાનેરના અગ્રણીની વરણી

વાંકાનેર: ઓલ ગુજરાત લેબોરેટરી એસોસિએશનમાં ટ્રસ્ટી તરીકે વાંકાનેરના અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજાની વરણી કરવામાં આવી છે. મૂળ જેતપર(મચ્છુ)હાલ વાંકાનેરમાં રહેતા અને ઓમ ક્લિનિક લેબોરેટરી ધરાવતા રાજેન્દ્રસિંહ...

આખરી વિદાય ! સાસુ અને પત્નીને ટ્રેનમાં બેસાડી ઉતરી રહેલા ઘડિયાળ ઉત્પાદકનું કરૂણ મૃત્યુ 

વહેલી સવારે વાંકાનેર રેલવે સ્ટેશને સાયન્ટિફિક ક્લોક વાળા નકુલભાઈનું ચાલુ ટ્રેનમાંથી ઉતરવા જતા મૃત્યુ  મોરબી : કાળ ક્યારે અને ક્યાં આફત બનીને ત્રાટકે છે તે...

LIVE : રફાળેશ્વર મંદિરના દ્વાર આજથી ભાવિકો માટે ખુલ્લા મૂકાયા

રફાળેશ્વર મંદિરના દ્વાર આજથી ભાવિકો માટે ખુલ્લા મૂકાયા.. જુઓ મોરબી અપડેટનું વિશેષ લાઈવ કવરેજ... વિડિઓ લિંક : https://www.facebook.com/morbiupdate/videos/518995026125807/

LIVE : પ્રસિદ્ધ માટેલધામ ખોડીયાર મંદિરના દ્વાર આજથી ભાવિકો માટે ખુલ્લા મૂકાયા..

પ્રસિદ્ધ માટેલધામ ખોડીયાર મંદિરના દ્વાર આજથી ભાવિકો માટે ખુલ્લા મૂકાયા... જુઓ મોરબી અપડેટનું વિશેષ લાઈવ કવરેજ... વિડિઓ લિંક :

હડમતીયા ગુરુદ્વારા ખાતે પ્રજાપતિ પરિવાર દ્વારા ધ્વજારોહણ

ધજા ચડાવી પોથીયાત્રા પણ કાઢવામાં આવી મોરબી : ટંકારા તાલુકાના હડમતીયા ગામે આવેલા પ્રજાપતિ સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ગુરુદ્વારા ખાતે થાનના પ્રજાપતિ પરિવાર દ્વારા ધ્વજારોહણ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજતા ખર્ચ નિરીક્ષક

ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તાર માટેના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર પ્રમોદ...

C-VIGIL હેઠળ થતી કામગીરીનું નિરીક્ષણ કરતા ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતાર

મોરબી : કચ્છ સંસદીય મતવિસ્તારના ખર્ચ નિરીક્ષક પ્રસન્ના પ્રમોદકુમાર દાતારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજ્યા બાદ કલેકટર કચેરી ખાતે શરૂ કરાયેલ C-VIGIL...

રીલીફનગર જૈન દેરાસરમાં 21મીએ મહાવીર સ્વામી જન્મ કલ્યાણક ઉજવાશે

મોરબી : રીલીફનગર જૈન દેરાસર મધ્યે ભગવાન મહાવીર સ્વામીની મહાવીર જન્મ કલ્યાણની ભવ્ય ઉજવણી આગામી ચૈત્રસુદ-13 તા. 21 એપ્રિલ 2024 ના રોજ કરવામાં આવશે....

મોરબીમાં રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાશે

મોરબી : મોરબી રામકૃષ્ણનગર મેઈન રોડ પ્ર આવેલા રામકૃષ્ણ રક્ષક હનુમાન મંદિર દ્વારા તારીખ 23 એપ્રિલ 2024 હનુમાન જયંતી નિમિતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે....