LIVE : રફાળેશ્વર મંદિરના દ્વાર આજથી ભાવિકો માટે ખુલ્લા મૂકાયા

રફાળેશ્વર મંદિરના દ્વાર આજથી ભાવિકો માટે ખુલ્લા મૂકાયા.. જુઓ મોરબી અપડેટનું વિશેષ લાઈવ કવરેજ... વિડિઓ લિંક : https://www.facebook.com/morbiupdate/videos/518995026125807/

મચ્છું-2 ડેમની પાણી સપાટી 0.23 ફૂટ વધી : ડેમ 74.70 ટકા ભરાયો

  મચ્છું-1 ડેમ 77 ટકા ભરાયો : મચ્છું-3 ડેમ 80 ટકા ભરાયો અને પાણીની વધુ આવકને પગલે બે દરવાજા ખોલાયા મોરબી : સમગ્ર મોરબી પંથકની જીવાદોરી...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં રાજભા ગઢવીના ડાયરામાં ડોલરનો વરસાદ

મોરબી : સંત, સુરા અને દાતારની ધરતી એટલે સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્ર પંથકમાં યોજાતા લોકડાયરાઓમાં ડાયરાના શોખીનો મનમુકીને રૂપિયાનો વરસાદ કરતા હોય છે ત્યારે ગઈકાલે મોરબીમાં...

ટંકારાના નેકનામ નજીક કાર પલ્ટી જતા મોરબીના બે સગા ભાઈના મૃત્યુ, બે ઘાયલ

નેકનામથી પડધરી જતા સમયે દહીસરડા ગામ નજીક બનેલી ઘટના ટંકારા : ટંકારા તાલુકાના નેકનામથી પડધરી તરફ જઈ રહેલી કારના ચાલકે સ્ટિયરિગ ઉપરનો કાબુ ગુમાવી દેતા...

હળવદના ઈશ્વરનગર ગામે રાજપરા પરિવાર દ્વારા આજે ફ્રી નિદાન કેમ્પ

હળવદ : આજ રોજ હળવદના ઈશ્વરનગર ગામે રાજપરા પરિવાર દ્વારા ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પિતા હરજીવનભાઈ જેરામભાઈ રાજપરા તથા માતા જોશનાબેન...

મોરબીમાં બિલીવ ફાઉન્ડેશનની સ્થાપના કરાઈ

મોરબી : બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરજીના મિશન તથા સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ લાવવા, સામાજિક એકતા અને જાગૃતિના મુખ્ય ઉદ્દેશ સાથે સમાજના નવયુવાનો દ્વારા મોરબીમાં...