ઘૂંટણ કે કમરના દુઃખાવામાંથી મળશે છુટકારો : મોરબીના આંગણે કાલે મંગળવારથી પાંચ દિવસનો કેમ્પ
ઓપરેશનથી થતો ઘૂંટણનો ઇલાજ જર્મન ટેકનીક દ્વારા ઓપરેશન વગર થઈ જશે : વા, ચાલવા-ફરવા- દાદરા ચઢવામાં તકલીફ, ઘૂંટણ વળી જવા, સોજો આવી જવો અથવા...
શેરીમાંથી કેમ નીકળ્યો ? મોરબીના રફાળેશ્વરના યુવાન ઉપર હુમલો
મોરબી : મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતો મંડપ સર્વિસનો ધંધાર્થી ગજેન્દ્ર રમેશભાઈ બાંભણીયા નામનો યુવાન ગઈકાલે રાત્રે તેના ઘર નજીક આવેલ શેરીમાંથી નીકળ્યો ત્યારે...
પીપળીના ઉદાસીન આશ્રમમાં પૂ. કલ્યાણદાસજી બાપુની પુણ્યતિથિએ યોજાયા ધાર્મિક કાર્યક્રમો
મોરબી : બ્રહ્મલિન પૂજ્ય સંત કલ્યાણદાજી બાપુની પ્રથમ વાર્ષિક પુણ્ય તિથિની પીપળીના ઉદાસીન આશ્રમ ખાતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગઈકાલે રાત્રે ભજનનો કાર્યક્રમ...
મોરબીમાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી, મહિલા અધિકારીઓ- પદાધિકારીઓનું સન્માન
મોરબી : રાજ્યસરકાર દ્વારા "નારી વંદન ઉત્સવ સપ્તાહ કાર્યક્રમ" અન્વયે "મહિલા નેતૃત્વ દિવસ" ની ઉજવણી જિલ્લા પંચાયત કચેરી મોરબી તથા જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી...
ટંકારા હાઇવે ઉપર બે કાર વચ્ચે અકસ્માત
ટંકારા : ટંકારા હાઇવે ઉપર આજે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બન્ને કાર ચાલકને ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે.
https://youtu.be/U4g3_h6x7zg
આ...
વાંકાનેરમા પ્રેમ પ્રકરણમાં મારામારી, સામસામી ફરિયાદ નોંધાઇ
વાંકાનેર : વાંકાનેરના આરોગ્ય નગરમાં જુના પ્રેમ પ્રકરણના મનદુઃખમાં બે પક્ષ વચ્ચે મારામારી થતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાઇ છે.
બનાવ અંગે જાણવા...
આવતીકાલે 12 જુલાઈએ લાતી પ્લોટ ફીડર વિસ્તારમા વીજ કાપ
મોરબી : આવતીકાલ તારીખ 12 જુલાઈ ને બુધવારના રોજ PGVCLના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતા 11 કેવી લાતી પ્લોટ ફીડર સવારે 7.30 થી...
મોરબીમાં બુધવારે ઘૂંટણના દુખાવાનો ફ્રી નિદાન કેમ્પ
મોરબી : મોરબીમાં સામાકાંઠે સર્કિટ હાઉસ મેઈન રોડ ઉપર સંતોષ સિલેક્શનની બાજુમાં શિવ કોમ્પ્લેક્ષમાં બીજા માળે આવેલ કેશર ફિઝિયોથેરાપી ક્લિનિકમાં આગામી તા.28 જુનને બુધવારના...
મોરબીના લાલપર ગામ નજીકથી છ ટ્રકમાંથી બેટરીની ચોરી, એક પકડાયો
મોરબી : મોરબીના લાલપર ગામની ગૌશાળા નજીક પાર્ક કરેલા જુદા જુદા છ ટ્રકમાંથી આરોપી મનીષ જયકીશનભાઈ પ્રજાપતિ રહે. રણછોડનગર મોરબી નામનો શખ્સ રૂપિયા 5000ની...
મોરબીમાં કાલે રથયાત્રા સંદર્ભે વિવિધ વિસ્તારમાં વાહન પ્રવેશબંધી
ટ્રાફીક સમસ્યા ન થાય તે માટે પ્રવેશબંધી - નો પાર્કિંગની વ્યવસ્થા અંગે જાહેરનામું બહાર પડાયું
મોરબી : અષાઢીબીજ નિમિતે મોરબી શહેરમાં રથયાત્રા નીકળનાર છે. આ...