મોરબી જિલ્લા ઉ.મા.શિક્ષક સંઘના પ્રમુખ તરીકે ભગવાનજીભાઇ કુંભરવાડિયાની વરણી
સંઘના મંત્રી અને ઉપપ્રમુખની પણ નિયુક્તિ
મોરબી : મોરબી જિલ્લા ઉચ્ચ માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે ભગવાનજીભાઈ કુંભરવાડિયાની સર્વાનુમતે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણુકને...
વાંકાનેરના પીઆઇની બદલી રોકવા આહીર સંગઠન મેદાને
રાજકોટની જેમ પોલીસ અધિકારીનું મોરલ તોડવાના પ્રયાસ અંગે તટસ્થ તપાસ કરવા માંગ
મોરબી : વાંકાનેરના સીટી પીઆઇ બી.ટી વાઢીયા વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનમાં મોરબી આહીર...
ફડસરના વ્યાજખોરે ૨ લાખના ૪૨ લાખ વસુલતા ભાવપરના પટેલ પ્રૌઢનો આપઘાત
વ્યાજખોર શખ્સે ખેતર પણ લખાવી લેતા શારીરિક- માનસિક ત્રાસથી પટેલ પ્રોઢે ગળાફાંસો ખાઈ લીધો : વ્યાજખોર વિરુદ્ધ ગુન્હો દાખલ
માળીયા : માળીયા મિયાણા તાલુકાના ભાવપર...
ગણેશપર ગામે અંબાજીના મંદિરની શિલાન્યાસ વિધિ કરાઈ
ટંકારા : ટંકારા તાલુકાના ગણેશપર ગામે અંબાજીનું ભવ્ય મંદિર બનશે. જ્યાં ચૌધરી પરીવાર દ્વારા આજે શિલાન્યાશ વિધિ કાર્યકમ યોજાયો હતો.
ટંકારા તાલુકાના ગણેશપર, હરીપર, ભૂતકોટડા,...
વાંકાનેર નજીક ગૌવંશની ગેરકાયદે હેરફેર કરતા એક ઝડપાયો, એક ફરાર
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવળી નજીકથી ગૌરક્ષકો દ્વારા બોલેરો વાહનમાં ક્રૂરતા પૂર્વક કતલખાને લઈ જવાઈ રહેલ વાછરડાને બચાવી લીધું હતું અને આ મામલે વાંકાનેર...
મોરબી મચ્છુ માતાજીના મંદિરે સમૂહ લગ્નોત્સવ યોજાશે
સમૂહ લગ્નમાં ભરવાડ સમાજની 51 દિકરીઓ લગ્નના તાંતણે બંધાશેઃ આયોજક સમિતિ દ્વારા ચાલતી તૈયારીઓ
હળવદ : શ્રી કોઠાવાળા મચ્છુ યુવા સંગઠન સમિતિ દ્વારા આયોજિત મોરબી...
માળીયા ના આરામ હોટલ વાળા બધણીભાઈનાપુત્ર તાહિરનો આજે જન્મદિવસ
માળીયા હાઇવે પર આવેલ આરામ હોટેલવાળા બંધાણીભાઈના પુત્ર તાહિરનો આજે જન્મ દિવસ છે. તાહિરનો જન્મ 25 નવેમ્બરના રોજ થયો હતો જે આજે પાંચ વર્ષ...
મતદારોમા અદમ્ય ઉત્સાહ : મતદાન માટે કલાકે વારો આવે એટલી ભીડ
બે જગ્યા રાજકીય પક્ષની હજુ પ્રચારની સામગ્રી હોય આચારસહિતા ભંગની ફરિયાદ ઉઠી
મોરબી : મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો ઉપર સવારથી મતદારોની લાઈનો લાગી હતી. હાલ...
મોરબીના જેતપર નજીક ડમ્પરે માસૂમ બાળકનો ભોગ લીધો
મોરબી : મોરબી નજીક જેતપર રોડ પર ડમ્પરે હડફેટે લેતા ૪ વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે ડમ્પર ચાલક...
નોન ઇન્ટરલોકિંગ કામગીરીના કારણે રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેન રદ
મોરબી : નોર્થ વેસ્ટર્ન રેલવેમાં જયપુર ડિવિઝનના ખાતીપુરા સ્ટેશન પર નોન-ઇન્ટરલોકિંગ કામગીરી માટે બ્લોક લેવામાં આવશે. જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોને...