રાજ્યસભાના સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવની મોરબીમાં ગુરુવારે જાહેર સભા
કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહેશે
મોરબી : 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકના પરાકાષ્ઠા તરફ જઈ રહેલા ચૂંટણી પ્રચારમાં ગુરુવારે રાત્રે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ રાજીવ...
કરોડોના ખર્ચે તાયફા કરતી ભાજપ સરકારના બાબુઓ કહે છે કોમ્પ્યુટર માટે ગ્રાન્ટ નથી :...
માળીયામાં જળ હોનારત બાદ રેશનકાર્ડ-પુરવઠાની કામગીરી ઠપ્પ
માળીયા : માળિયા(મી)પંથકમાં જળ હોનારત બાદ સહાય ચુકવવામાં નિષ્ફળ ગયેલી સરકાર લોકોને રેશનકાર્ડ-પુરવઠા જેવી બાબતોમાં પણ લોલીપપ આપી...
મોરબી પાલિકામાં ભાજપનો કબ્જો : પ્રમુખ તરીકે ગીતાબેન કંજારીયા : ઉપપ્રમુખમાં ભરત જારીયા
ભાજપે 35 સભ્યોના ટેકાથી પાલિકા કબ્જે કરી
મોરબી : મોરબી નગર પાલિકામાં ભારે રાજકિય ઉથલપાથલ બાદ અંતે મોરબી પાલિકા પર ભાજપે કબ્જો મેળવવામાં સફળતા હાથ ધરી...
પીઆઇ સોનારાની બદલી થશે તો આહીર સમાજ કોઈ કાળે સાંખી નહીં લે : ભરત...
લુખ્ખા અને અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપવા કોંગ્રેસ પીઆઇ સોનારા સામે પાયાવિહીન આક્ષેપો કરી રહી છે : ભાજપ આગેવાન અને પાલિકાના ઉપપ્રમુખ ભરત જારીયાએ કોંગ્રેસ...
મોરબી જિલ્લા ભાજપના સાંસ્કૃતિક સેલના હોદ્દેદારોની વરણી
મોરબી : પ્રદેશ ભાજપ સી.આર.પાટીલ, મોરબી જીલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઈ સોની, ભાનુભાઈ મેતા તેમજ જીલ્લાના ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ અને પરામર્શ...
મોરબી જીલ્લા રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડીયાના હોદ્દેદારોની વરણી કરાઈ
મોરબી : તા.૧૫-૮-૧૮ ના રોજ ધ્રોલ બૌદ્ધભવન ખાતે મળેલી મિંટિગમાં દલિતો શોષિતો પર થતા અત્યાચારના ઠરાવો તથા તાલુકા,જીલ્લાની હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી જેમાં...
મોરબીના સો ઓરડી વિસ્તારના પ્રશ્નો હલ કરવા આપ પાર્ટીની પાલિકા તંત્રને રજુઆત
આમ આદમી પાર્ટીએ રાત્રીસભા કરીને સો ઓરડીના રહીશો પાસેથી વિવિધ સમસ્યાઓની વિગતવાર માહિતી લઈને પાલિકા તંત્ર સમક્ષ પહોંચાડી
મોરબી : મોરબી શહેરના તમામ વિસ્તારોની સમસ્યાઓની...
મોરબી નગર પાલિકામાં સત્તા પરિવર્તન : પાલિકા પ્રમુખ પદે કોંગ્રેસના કેતન વિલપરા
ઉપપ્રમુખ તરીકે એમુણાબેન મોવર : ભાજપ પાસેથી સત્તા છીનવવામાં કોંગ્રેસ સફળ
મોરબી : મોરબી નગરપાલિકામાં સ્પષ્ટ બહુમતી મેળવવા છતાં સત્તાથી જોજનો દૂર રહેલ કોંગ્રેસને અંતે અઢી...
ચૂંટણી પછી મારો ફોન કાયમ ઉપડશે, મારા દરવાજા હંમેશા ખુલ્લા રહેશે : કાંતિલાલ
મોરબીમાં ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયાએ પોતાના આગવા અંદાજમાં બુદ્ધિજીવી સંમેલન સંબોધ્યું
હજુ મોરબીમાં બે બ્રિજ અને સારા રસ્તા બનાવવા છે, ડેમ પાસે 1100 વિઘા જમીનમાં...
મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા સરદાર પટેલની જન્મજ્યંતીએ પુષ્પાંજલિ અર્પણ કરાઈ
મોરબી : દેશની એકતા અને અંખડીતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની આજે 144મી જન્મજ્યંતીની સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી.ત્યારે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા...