મામા-ભાણીયાના સંબંધ તો આજીવન રહેશે, મારી લડાઈ ભ્રષ્ટાચાર સામેની : પંકજ રાણસરીયા
મોરબી બેઠક પર 'આપ"ના ઉમેદવાર પંકજ રાણસરીયાએ ઉમેદવારી નોંધાવી
કાંતિલાલ અને તેમની વચ્ચે મામા- ભાણેજના સબંધ હોવાથી સોગંઠાબાજી નહિ તંદુરસ્ત રાજનીતિથી ચૂંટણી જીતવાનો દાવો કર્યો
મોરબી...
ભાજપ સેન્સ પ્રકિયા : ટંકારા-પડધરી બેઠક માટે જિલ્લા ભાજપ પ્રમુખ સહિત 20 ઉમેદવારોએ દાવેદારી...
મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકો માટે લજાઈ પાસે આવેલી એલિટ સ્કૂલમાં આજે ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં ટંકારા-પડધરી બેઠક માટે...
ટંકારામાં ભાજપનું સ્નેહ મિલાન યોજાયું
ટંકારા : ભારતીય જનતા પાર્ટી મોરબી જિલ્લા દ્વારા ગઈકાલે ૬૬-ટંકારા-પડધરી મતવિસ્તારના કાર્યકર્તાઓ માટે ટંકારા ખાતે સ્નેહ મિલન યોજાયું હતું.
નૂતન વર્ષને વધાવવા અને એક મેકને...
મોરબી જીલ્લા રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડીયાના હોદ્દેદારોની વરણી કરાઈ
મોરબી : તા.૧૫-૮-૧૮ ના રોજ ધ્રોલ બૌદ્ધભવન ખાતે મળેલી મિંટિગમાં દલિતો શોષિતો પર થતા અત્યાચારના ઠરાવો તથા તાલુકા,જીલ્લાની હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી જેમાં...
હળવદ તાલુકા પંચાયતમાં કારોબારી અને ન્યાય સમિતિના ચેરમેનની વરણી
કારોબારી ચેરમેન પદે મનસુખભાઈ કણઝારીયા અને ન્યાય સમિતિના ચેરમેન પદે નીરૂબેનની પસંદગી
હળવદ : તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હળવદ તાલુકા પંચાયતની ૨૦ સીટમાંથી 16...
મોરબી પેટા ચૂંટણી 2020 પરિણામ અપડેટ : રાઉન્ડ-6
રાઉન્ડ : 06
સમય : 10:09 am
ઉમેદવારોને મળેલા મતોની યાદી
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : 10,304
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : 7365
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : 415
4)...
મોરબીના ધારાસભ્ય અને મંત્રી તરીકે રાજીનામું આપ્યા બાદ બ્રિજેશ મેરજાએ શું પ્રતિક્રિયા આપી ?...
બ્રિજેશ મેરજાએ મોરબીનો આભાર વ્યકત કરી હવે એક ભાજપ અગ્રણી કાર્યકર તરીકે સમગ્ર ગુજરાતમાં લોકસેવામાં એટલા જ ઉત્સાહ, ખંત અને મહેનતથી સક્રિય રહીશ તેવો...
હળવદના તપન દવેની મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી તરીકે વરણી
હળવદ : હળવદના સેવાભાવી યુવાન, સામાજિક કાર્યકર અને શહેર યુવા ભાજપ પ્રમુખની મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તરીકે વરણી કરવામાં આવી છે.
હળવદમાં વર્ષોથી સેવાકીય...
મોરબી કોંગ્રેસમાં ભંગાણ : ત્રાજપરના અનેક આગેવાનો ભાજપમાં જોડાયા
મોરબી જિલ્લા કોંગ્રેસ મહામંત્રી સહીતના 22 લોકો કાંતિલાલના સમર્થનમાં કેસરિયો ધારણ કર્યો
મોરબી : મોરબી માળીયા વિધાનસભા ચૂંટણીમાં મતદાન આડે હવે નવ દિવસ જ બાકી...
એક સમયે આયોજકોએ લોકોને પડતી મુશ્કેલીને લઈને રાષ્ટ્રપતિને આપેલું આમંત્રણ પણ પાછું ખેંચાયું હતું!
અને આજે નેતાઓ બેફામ કોરોના પ્રોટોકોલ તોડી રહ્યા છે, ત્યારે વાંચો... લેખક અને સિનિયર પત્રકાર જગદીશ આચાર્યનો રસપ્રદ લેખ
રાજકોટ : આજે કોરોનાએ ભરડો લીધો...