મગફળી કૌભાંડોની તટસ્થ તપાસ કરવાની મોરબીના કોંગી અગ્રણીઓની માંગ
કરોડોની કિંમતની મગફળીઓ અને બારદાનો ભરેલા ગોડાઉનો સળગી ગયા કે સળગાવી નાખ્યા તે અંગે હજુ પણ રહસ્ય
મોરબી : સૌરાષ્ટ્રમાં મગફળીના અનેક કૌભાંડો બહાર આવી...
લોકાભિમુખ કાર્યો થકી પ્રજાનું દિલ જીતો : દિપકભાઈ બાબરીયા
મોરબી વિધાનસભાનાં કોંગ્રેસી અગ્રણીઓની બેઠકમાં કોંગ્રેસનાં રાષ્ટ્રીય મંત્રી અને કચ્છ લોકસભા બેઠકનાં ઈન્ચાર્જએ પ્રજામત જીતવાનો ગુરુમંત્ર આપ્યો
મોરબી : મોરબી - માળિયા મી. વિધાનસભા હેઠળનાં...
મોરબીના પ્રશ્નોને વાચા આપવા સોમવારે શહેર કોંગ્રેસના ધરણા
કોંગ્રેસ અગ્રણીઓ નગરપાલિકાના પટાંગણમાં સવારે ૧૦ થી સાંજે ૫ સુધી પ્રતીક ઉપવાસ કરશે
મોરબી: મોરબી શહેરના પ્રશ્નોને વાચા આપવા કોંગ્રેસ દ્વારા નગરપાલિકાના પટાંગણમાં સોમવારે એક...
વાંકાનેર : દીનદયાળ ઉપાધ્યાય શતાબ્દી વર્ષ ની ઉજવણી
રાજ્યના નાણા અને ખાણ ખનીજ મંત્રીએ વાંકાનેરમાં કર્યો જન સંપર્ક
વાંકાનેર : ચાલુ વર્ષ ને દીનદયાળ ઉપાધ્યાય શતાબ્દી વર્ષ તરીકે ઉજવણી થઇ રહી છે ત્યારે...
મોરબી જિલ્લામાં ચૂંટણીમાં ઉપયોગ થનાર વાહનોનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે
મોરબી : ચૂંટણીપંચ દ્વારા જાહેર થયેલ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૧૭ ની મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકનું મતદાન તા.૦૯/૧૨/૨૦૧૭ ના રોજ થનાર છે આ...
મોરબી : આપ દ્વારા નવનિયુક્ત કલેકટરની શુભેચ્છા મુલાકાત લઈ વિવિધ પ્રશ્નોની રજુઆત કરી
કલેકટરે પ્રજાલક્ષી પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવાની ખાતરી આપી
મોરબી : મોરબી આમ આદમી પાર્ટી છેલ્લા ઘણા સમયથી ઉકરડાના ગંજ સહિતની પ્રાથમિક અસુવિધાઓના મુદે પાલિકા તંત્ર...
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારો કમરતોડ સાબિત થશે : કોંગ્રેસ આગેવાન
મોરબી : અનલોક 1.0 લાગુ થયા બાદ 12 દિવસથી સતત પેટ્રોલ-ડીઝલમાં દરરોજ ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે. પાછલા 12 દિવસથી આ ભાવ વધારો...
યુપીની ગેંગરેપની ઘટનાના વિરોધમાં મોરબી જિલ્લા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
કાળી પટ્ટી સાથે મૌન રેલી કાઢી પ્રતીક ધરણા પ્રદર્શન કરીને જઘન્ય અપરાધ કરનાર નરાધમોને કકડ સજા આપવાની માંગ કરાઈ
મોરબી : ઉત્તરપ્રદેશના હાથરસ ગામે યુવતી...
પીપળીયા ચાર રસ્તા પર કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું
મોરબી : આજે શનિવારથી બરાબર 11માં દિવસે એટલે કે 3 નવેમ્બરના રોજ 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની ચૂંટણી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી કાર્યાલયનું પીપળીયા...
મોરબી : હાર્દિક પટેલના રામ મંદિર મુદ્દે વિવાદાસ્પદ વિધાનના વિરોધમાં રાષ્ટ્વાદી પ્રખર સંગઠન મેદાને
ગામડે-ગામડે રામજી મંદિરમાં યુવાનોને ઝાલર વગાડવાનું આહવાન કર્યું : હાર્દિક પટેલ અયોધ્યા જઈને ભગવાન શ્રી રામની માફી માંગે તેવી ઉગ્ર માંગ
મોરબી : મોરબી માળીયા...