મોરબીમાં પ્રચાર અર્થે આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને કોરોના : અનેક સ્થાનિક નેતાઓ આવ્યા...

મોરબી : મોરબીમાં પ્રચાર અર્થે આવેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને કોરોના પોઝીટીવ આવ્યો છે. તાજેતરમાં જ તેઓ મોરબીની મુલાકાતે આવ્યા હતા. અહીં અનેક સ્થાનિક...

જ્યંતીભાઈ પટેલના “વિજય કૂચ” પ્રચાર અભિયાન અંતર્ગત મહિલા કોંગ્રેસની રેલી યોજાઈ

મોરબી : વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીમાં મતદાન આડે હવે એક સપ્તાહ શેષ રહ્યું છે અને પ્રચાર-પ્રસાર માટે તો ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે...

મોરબી આવેલા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને માર્ગદર્શન પૂરું પાડ્યું

જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ અને શક્તિ કેન્દ્રોના સંયોજકો સાથેની બેઠકમાં પાટીલે પેટા ચૂંટણીની તમામ આઠે-આઠ બેઠક જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો મોરબી : ગુજરાત ભાજપના પ્રદેશ...

પીપળીયા ચાર રસ્તા પર કોંગ્રેસના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું

મોરબી : આજે શનિવારથી બરાબર 11માં દિવસે એટલે કે 3 નવેમ્બરના રોજ 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની ચૂંટણી છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી કાર્યાલયનું પીપળીયા...

ખાખરેચીમાં સાંસદ, ધારાસભ્યોની ઉપસ્થિતિમાં ભાજપનું કાર્યાલય ખુલ્લું મુકાયું

મોરબી : ભાજપનો ચૂંટણી પ્રચારનો રથ અવિરત આગળ ધપી રહ્યો છે ત્યારે વિવિધ મત વિસ્તારમાં સ્થાનીય કાર્યાલયો ધમધમતા થયા છે. આજે શુક્રવારે ખાખરેચી ખાતે...

સૌરભ પટેલની ઉપસ્થિતમાં મોરબી ડીસ્ટ્રીકટ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશની મીટીંગ યોજાઈ

મિટિંગમાં ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાને સમર્થન જાહેર કર્યું મોરબી : માળીયા-મોરબી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે બન્ને મુખ્ય પાર્ટીઓ વિવિધ સમાજ-સંગઠનોનું સમર્થન મેળવી રહી છે....

મોરબીના મહેન્દ્રનગર ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા બાઈક રેલી યોજાઈ

યુવા ભાજપના આગેવાનો દ્વારા તમામ ગ્રામ્ય વિસ્તારોમાં બાઈક રેલીનું આયોજન મોરબી : 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચારમાં બે દિવસોથી ભારે ગરમાવો આવ્યો છે....

મોરબીમાં સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહારો

સિરિયલથી સંસદ સુધી પહોંચેલા સ્મૃતિ ઈરાનીના રાહુલથી લઈ હાર્દિક પટેલ પર તેજાબી ચાબખા, ગુજરાતી અને હિન્દીમાં આપ્યું ભાષણ "સાંસદ ભલે હું અમેઠીની છું પણ દીકરી...

મોરબીમાં સ્મૃતિ ઈરાનીની જાહેર સભામાં અમુક લોકોના ખિસ્સા કપાયા

મોરબી : હાલમાં મોરબી-માળીયા (મી.) વિધાનસભાની બેઠક પર જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગનો માહોલ છે. ત્યારે આજે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ...

મોરબી : કોંગ્રેસ તરફથી પરેશ ધાનાણી, હાર્દિક પટેલ, અમિત ચાવડા, મોઢવાડીયા સહિતના સભાઓ ગજવશે

કોંગ્રેસના ઉમેદવાર જ્યંતીભાઈ પટેલના સમર્થનમાં સ્ટાર પ્રચારકો મોરબી-માળીયા તાલુકામાં જીતશે જયંતિલાલનો નાદ ગુંજતો કરશે : કાંતિ અમૃતિયાના ગામ જેતપર ખાતે હાર્દિક પટેલની આજે રાત્રીના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...