રાજીવ ગાંધીની પુણ્યતિથી નિમિતે મોરબી કોંગ્રેસ દ્વારા ઝુપડપટ્ટીના બાળકોને ફ્રુટ અને ખાદ્ય સામગ્રી નું...

મોરબી : ભારતનાં પૂર્વ વડાપ્રધાન રાજીવગાંધીની પુણ્યતિથી નિમિતે મોરબી જિલ્લા કોંગ્રેસ, શહેર કોંગ્રેસ અને જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા મોરબીના ઝુપડપટ્ટી વિસ્તારના ગરીબ બાળકો ને...

જમીની સંપર્ક ધરાવતા સ્વચ્છ પ્રતિભાવાન ઉમેદવાર પસંદ કરાશે : કોંગ્રેસ રાષ્ટ્રીય મંત્રી રાજીવ સાતવે

મોરબી જિલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠક સફળતાપૂર્વક સંપન્ન મોરબી : જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠક પાર્ટીના રાષ્ટ્રીય મંત્રી રાજીવ સાતવેની ઉપસ્થિતિમાં સફળતાપૂર્વક મળી હતી. જેમાં જમીની...

મોરબી પાલિકાના ઉપપ્રમુખે રાજીનામુ આપી દીધું

  અવિશ્વાસની દરખાસ્ત માટે કાલે બોર્ડ મળે તે પહેલાં આજે કલેકટરને રાજીનામું સુપ્રત કર્યું મોરબી : મોરબી નગર પાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ સામે કૉંગ્રેસના 22 સભ્યોએ...

મોરબી પાલિકાના હોદેદારોની સામેની અવિશ્વાસ દરખાસ્ત મુદ્દે 27મીએ બોર્ડ બોલાવાયું

  જોકે આ બોર્ડમાં માત્ર ઉપપ્રમુખ એકની જ અવિશ્વાસની દરખાસ્ત પર વોટિંગ લેવાશે : પ્રમુખ માટે બીજું બોર્ડ બોલાવશે મોરબી : મોરબી નગરપાલિકામાં હાલની ડામાડોળભરી રાજકીય...

મોરબી : જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિની શિબિરમાં બ્રિજેશ મેરજાનું ચાવીરૂપ પ્રવચન

મોરબી : મોરબી ખાતે જિલ્લા કોંગ્રેસ અનુસુચિત જાતિ વિભાગનાં પ્રમુખ બળવંતભાઈ વોરા દ્વારા તાલીમ શિબિર યોજાઈ હતી. જેનું ઉદ્દઘાટન પ્રદેશ અગ્રણી શ્રી પી.કે.વાદેરા સાહેબે...

મોરબી અને રાજકોટ જિલ્લાનો સંયુક્ત કૃષિ મહોત્સવ તા. ૧૯મેના રોજ ગોંડલ યોજાશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ સહિત સાંસદ અને પૂર્વ કેન્દ્રિય મંત્રી શ્રી મોહનભાઇ કુંડારિયા તથા સાંસદ શ્રી વિઠ્ઠલભાઈ રાદડીયા...

મોરબી : ત્રણ ગામને મવડામાંથી મુક્તિ આપવા સી.એમ.ને રજૂઆત કરતાં કોંગી અગ્રણી

  માધાપર, વજેપર, ત્રાજપરને મવડામાં થતો અન્યાય દૂર કરવા માંગ મોરબીનાં માધાપર, ત્રાજપર, વજેપર ગામને મવડામાંથી મુક્તિ આપવા માટે હાલમાં આ ત્રણેય ગામનાં વાસીઓ સરકાર સમક્ષ...

શંકરસિંહ વાઘેલા ભાજપમાં જોડાવાની વાત અફવા : લલિત કગથરા

ટંકારા : હાલ કોંગ્રેસના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા ભાજપમાં જોડાવાની વાત ચર્ચાનો મુદ્દો બની છે. ટંકારામાં પણ આ મુદ્દે ચોરેને ચોટે ચર્ચા થઇ રહી...

મોરબી તાલુકા ભાજપ ની પંચાસર ખાતે કારોબારી બેઠક યોજાઇ

મોરબી : મોરબી તાલુકા યુવા ભાજપ ની પાંચમી કારોબારી બેઠક તાલુકા ભાજપ ના પ્રમુખ અરવિંદ વાસદડીયા ના અધ્યક્ષ સ્થાને મોરબી ના પંચાસર ગામે તારીખ...

મોરબીમાંથી મહિલા કોંગ્રેસે બંગડીઓ એકત્ર કરી સ્મૃતિ ઈરાની ને પાર્સલ કરી

મોરબી : તાજેતર માં કાશ્મીર માં બે ભારતીય સૈનિકો ની માથા કાપી ને પાકિસ્તાની સૈનિકો દ્વારા ક્રૂર હત્યા નીપજાવવા માં આવી અને તેમ છતાં...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ક્ષત્રિય ધર્મ રથયાત્રા કાલે ગુરૂવારે શક્ત શનાળા આવશે, ત્યાંથી ટંકારા તાલુકામાં ફરશે

મોરબી : ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. તેવામાં હવે આવતીકાલે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રા સવારે 8:30 કલાકે મોરબીના...

સોલાર પેનલ હોવા છતા લાઈટ બિલ આવવા લાગ્યું ? તો WattUp ક્લીનર વાપરો

  ભારતનું સૌપ્રથમ અને એકમાત્ર બાયોડીગ્રેબલ અને 100% નોન એસીડીક ક્લિનિંગ લિકવિડ, જે પેનલને સ્વચ્છ બનાવવાની સાથે વધુ કાર્યક્ષમ બનાવે છે 1 લીટર લિકવિડ સાથે 1...

હળવદમાં રબારી સમાજના ધર્મગુરુ કનીરામદાસજી મહારાજની પધરામણી

બે દિવસનું કરશે રોકાણ: 150 જેટલા ઘરે બાપુની પધરામણી થશે હળવદ : અખિલ ભારતીય રબારી સમાજના ધર્મગુરુ શ્રીશ્રી 1008 મહામંડલેશ્વર કનીરામદાસજી મહારાજ આજે હળવદના આંગણે...

Morbi: મકનસર ગામે 29મીથી મંદિરનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

મોરબી: મકનસર ગામે શ્રી રાધાકૃષ્ણ તેમજ વરીયા માતાજી, હનુમાનજી, ગણપતિજીના ભવ્ય મંદિરની ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ચૈત્ર વદ-5 (પાંચમ) ને સોમવાર તારીખ 29 એપ્રિલ...