વાંકાનેરમાં ‘ખિલખિલાટ’ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું
વાંકાનેર : આજ તા. 3નાં રોજ મોરબી જિલ્લાનાં વાંકાનેર તાલુકામાં આવેલ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે નવી 'ખિલખિલાટ એમ્બ્યુલન્સ'નું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
મોરબી જિલ્લામાં જે...
ટ્રકના છાંયડે બેઠેલા ગંગાબેન ઉપર ટાયર ફરી વળતા મૃત્યુ
વાંકાનેર રાતાવીરડા ગામ તરફ જવાના રસ્તે બનેલી અરેરાટી જનક ઘટના
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા નજીક ભિક્ષાવૃતિ કરી જીવનનિર્વાહ કરતા મકનસર ગામના વૃધ્ધા ટ્રકના છાંયડે...
મોરબીની ડેમુ ટ્રેનનું એન્જીન વાંકાનેર જકશને બંધ પડી જતા મુસાફરો પરેશાન
વાંકાનેર રેલવે સ્ટેશને ખાસ્સો સમયથી સુધી મુસાફરોને બેસી રહેવું પડયું
મોરબી : મોરબી વાંકાનેર ડેમુ ટ્રેન આજે બપોરે વાંકાનેર રેલવે સ્ટેશને ટ્રેનનું એન્જીન બંધ પડી...
માથાના દુ:ખાવાની ટીકડી બાબતે મહિલા હેલ્થ ઓફિસરને ફડાકા ઝીંકાયા
વાંકાનેરના મકતાનપર પેટા આરોગ્ય કેન્દ્રમાં સવસીભાઈએ હંગામો મચાવતા ફરિયાદ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના મકતાનપર પેટા આરોગ્ય કેન્દ્રમાં માથાના દુખાવાની દવા લેવા ગયેલા દર્દીને દવા આપ્યા...
વાંકાનેરમા આંધ્રપ્રદેશના યુવાન ટ્રક ચાલકનું હાર્ટએટેકથી મૃત્યુ
વાંકાનેર : હમણાં હમણાં યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે ત્યારે આવા જ એક કિસ્સામાં વાંકાનેર આવેલ આંધ્રપ્રદેશના ટ્રક ચાલક સાદકવલી જાફરસાબ બદવેલ ઉ.33...
વાંકાનેર યાર્ડમાં કાલે બુધવારથી સાંજે 7થી સવારે 10 સુધી જ જણસ ઉતારી શકાશે
વાંકાનેર : વાંકાનેર યાર્ડમાં તા.1 નવેમ્બરથી ઉતરાયનો સમય સાંજે 7થી સવારે 10 વાગ્યા સુધીનો રહેશે. આ અમલ દિવાળીના તહેવારની રજા જાહેર થાય ત્યાં સુધી...
વાંકાનેરના રાજવડલામાં બે પરિવારો વચ્ચે મારામારી
એક પક્ષે પોલીસને બાતમી કેમ આપે છે કહી હુમલો કર્યાની તો બીજા પક્ષે ઘર પાસે ઉભવા બાબતે ઝઘડો થવા અંગે ફરિયાદ નોંધાવી
વાંકાનેર : વાંકાનેર...
વાંકાનેર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસરને વિદાયમાન અપાયું
વાંકાનેરઃ વાંકાનેર મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર કુમારપાલસિંહ ઝાલાની બદલી મોરબી થતાં તેઓને વિદાયમાન આપવામાં આવ્યું હતું. માટેલ ગ્રામ પંચાયત ઓફિસ ખાતે માટેલ ગામના સરપંચ...
વાંકાનેરમાં આજે વીજ ચેકીંગ માટે 31 ટિમો મેદાનમાં
વાંકાનેર : પીજીવીસીએલ દ્વારા આજે વાંકાનેર પંથકમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં વીજ ચેકીંગ માટે 31 ટીમોને મેદાનમાં ઉતારવામાં આવી છે.
આજે તા. 08નાં...
વાંકાનેર BAPS મંદિરે ભગવાન સ્વામિનારાયણનો 242મો જન્મોત્સવ ઉજવાયો
વાંકાનેર : મર્યાદા પુરુષોત્તમ રામ અને ભક્ત વત્સલ ભગવાન સ્વામિનારાયણનું અવતરણ ચૈત્ર સુદ નોમનાં એક જ દિવસે થયું હોય રામનવમીનાં પાવન અવસરે ભગવાન સ્વામિનારાયણનાં...