વાંકાનેરમાં ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા નીકળી
સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા દિવસભર વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ઉજવણી
વાંકાનેર : વિષ્ણુ ભગવાનના અંશ અવતાર ભૂદેવોના આરાધ્યા દેવ ભગવાન પરશુરામ દાદાના પ્રાગટ્ય દિવસની વાંકાનેરમાં...
મોરબી જિલ્લામાં આજે કોરોનાના નવા 7 કેસ
9 દર્દીઓ રિકવર થતા એક્ટિવ કેસ 34 થયા
મોરબી : મોરબીમાં કોરોના હવે જાણે ઓસરી રહ્યો હોય તેમ કેસની સંખ્યા ઘટતી જઈ રહી છે. આજે...
વાંકાનેરના જાલસિકામાં બે વાછરડીનું મારણ કરતો દીપડો
જંગલ વિસ્તારને અડીને આવેલ વાડીમાં દીપડો ત્રાટક્યો : વનવિભાગની ટિમ બનાવ સ્થળે
વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકામાં દીપડો સતત આતંક મચાવી રહ્યો છે ત્યારે...
વાંકાનેર હાઇવે ઉપર એક્ટિવા સહિત નાલા નીચે ખાબકતા યુવાનનું મૃત્યુ
વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઇવે ઉપર કેરાળા ગામના બોર્ડ પાસે ગત.તા.18ની મોડીરાત્રીએ પોતાનું એક્ટિવા મોટર સાયકલ લઈને જઈ રહેલા ઇરફાનભાઈ યુનુસભાઈ હેરંજા ઉ.40 રે.ભોરણીયા...
વાંકાનેર સીટી પોલીસે સાયબર ક્રાઈમ અંગે વડીલોને જાગૃત કર્યા
વાંકાનેર : વાંકાનેર શહેર પોલીસ ટીમ દ્વારા ઓનલાઇન છેતરપિંડી અને સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સિનિયર સિટિજનને ડોર-ટુ-ડોર માહિતી આપી હતી.
વાંકાનેર...
વાડીએ પાણી પીવા ગયેલા યુવાન ઉપર કુહાડી વડે હુમલો
વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામની સીમમાં બનેલ બનાવ અંગે ફરિયાદ નોંધાઈ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાજા વડલા ગામની સીમમાં બળબળતા બપોરે તરસ લગતા વાડીમાં પાણી પીવા...
વાંકાનેર અને માળિયામાંથી બે વરલીભક્ત ઝડપાયા
વાંકાનેર/મોરબી : વાંકાનેર શહેર અને માળીયા શહેરમાંથી પોલીસે જાહેરમાં વારલી મટકાનો જુગાર રમાડતા બે વરલીભક્તને ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ...
જપ્ત થયેલ હિટાચી મશીન છોડાવવા કોર્ટમાં નકલી સોલવંશી સર્ટિફિકેટ રજૂ કરનારા ત્રણ વિરુદ્ધ ફોજદારી
વાંકાનેર સીટી પોલીસ મથકમાંથી હિટાચી છોડાવવા ત્રિપુટીએ કરેલો નકલીનો ખેલ ઊંધો પડ્યો : નામદાર કોર્ટના આદેશથી ફરિયાદ નોંધાઈ
મોરબી : ખનીજ ચોરી મામલે વાંકાનેર સીટી...
રમઝાન ઈદ નિમિત્તે 22 થી 24 એપ્રિલ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે
વાંકાનેર: રમઝાન ઈદના પર્વ નિમિત્તે આગામી તારીખ 22 એપ્રિલ ને શનિવારથી 24 એપ્રિલ ને સોમવાર સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે.
વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા...
વાંકાનેરમાં સેવાકાર્યના લાભાર્થે આજે શ્રીનાથજીની ઝાંખી યોજાશે
વાંકાનેર : વાંકાનેરમાં નિરાધાર ગૌશાળા અને વિધવા બહેનો-દીકરીઓના લાભાર્થે આજે રાત્રે શ્રીનાથજીની ઝાંખી અને માં- બાપને ભૂલશો નહિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
વાંકાનેરમાં દિવંગત...