મોરબી જિલ્લામાં કોરોનાના આજે 16 કેસ : વધુ એક દર્દીનું મોત
9 કેસ મોરબી તાલુકાના , 7 કેસ બાકીના ચાર તાલુકાઓના : 21 દર્દીઓ સાજા થયા, હવે એક્ટિવ કેસ માત્ર 101 જ રહ્યા
મોરબી : મોરબી...
મોટી રાહત : મોરબી અને વાંકાનેરમાંથી રાત્રી કરફ્યુ હટ્યો
સરકારે નવી ગાઈડલાઈન કરી જાહેર : 19 શહેરોમાંથી કરફ્યુ પાછો ખેંચી લેવાયો, હવે માત્ર 8 મહાનગરોમા જ કરફ્યુ, તે પણ રાત્રીના 12થી સવારે...
મોરબી Dy.SPએ ગેરકાયદે પેટ્રોલિયમ પ્રવાહી વેંચતી બે હોટેલોમાં પાડ્યા દરોડા : 4 ઝડપાયા, 2...
રેન્જ આઈજીના આદેશથી આકરી કાર્યવાહી : રૂ. 27 લાખનો મુદ્દામાલ કબજે કરાયો
વાંકાનેર : રેન્જ આઈજીના આદેશથી મોરબી ડીવાયએસપી અને વાંકાનેર તાલુકા પીએસઆઈએ વાંકાનેર બાઉન્ડ્રી...
વાંકાનેર નજીક યુવક -યુવતીએ સજોડે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કર્યો
યુવક અને યુવતીના બે મહિના બાદ લગ્ન લેવાયા હતા
વાંકાનેર : વાંકાનેર નજીક આજે સગાઈના તાંતણે બંધાયેલા યુવક અને યુવતીએ કોઈ કારણોસર ટ્રેન હેઠળ ઝંપલાવી...
નવી ગાઈડલાઈન જાહેર : કાલે શનિવારથી મોરબી અને વાંકાનેરમાં પણ રાત્રી કરફ્યુ લાગુ
10 શહેરો ઉપરાંત 17 નગરોમાં પણ રાત્રી કરફ્યુનો અમલ : તા. 29 સુધી રાત્રે 10થી સવારે 6 સુધી રહેશે કરફ્યુ
હોટેલ્સ રેસ્ટોરન્ટસને હોમ...
14 જાન્યુઆરી : આજે 906ના લોકોના કોરોના ટેસ્ટમાંથી 38 પોઝિટિવ
આજે નવા 38 કેસની સામે 34 લોકો કોરોના માંથી સાજા પણ થયા
મોરબી : મોરબી જિલ્લામાં આજે 14 જાન્યુઆરીના દિવસે કુલ 906 લોકોના કોરોના ટેસ્ટિંગ...
મોરબી-વાંકાનેરમાં ત્રણ મોબાઈલ શોરૂમમાં કસ્ટમના દરોડા
મોરબીમાં મોબાઈલના બે વિક્રેતાઓ અને વાંકાનેરમાં એક સ્થળે તપાસનો ધમધમાટ
મોરબી : તાજેતરમાં ચાઇના મોબાઈલ કંપનીઓના વિક્રેતાઓને ત્યાં દેશ વ્યાપી દરોડા પડ્યાની ઘટના હજુ તાજી...
રાજકોટ-વાંકાનેર સ્ટેશન ઉપર મુસાફરોની સુવિધા વધારતા વિવિધ કામોનું સાંસદ મોહનભાઈના હસ્તે લોકાર્પણ
એસ્કેલેટરની સુવિધા સાથે રાજકોટ બન્યું સૌરાષ્ટ્રનું પ્રથમ રેલવે સ્ટેશન
વાંકાનેર: સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયાના હસ્તે આજે રાજકોટ રેલ્વે સ્ટેશન ખાતે રાજકોટ અને વાંકાનેર સ્ટેશનની વિવિધ પેસેન્જર...
વાંકાનેરમાં સાડા છ કિલો ગાંજો ઝડપાયો : રાજકોટ, સુરતના શખ્સોના નામ ખુલ્યા
મોરબી એસઓજી અને સ્થાનિક પોલીસનું સયુંકત ઓપરેશન
વાંકાનેર : વાંકાનેર પંથક નશીલા પદાર્થના વેપલા માટે હોટ ફેવરિટ બન્યું હોય તેમ છેલ્લા થોડા સમયના ટૂંકાગાળામાં બીજી...
રાજકોટ ક્લેઇમ બાર એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે વાંકાનેરના વકીલ બિનહરીફ વિજેતા
વાંકાનેર : રાજકોટ ક્લેઇમ બાર એસોસિયેશનના ઉપપ્રમુખ તરીકે વાંકાનેરના વકીલ બસીરભાઈ બાદી બિનહરીફ વિજેતા બન્યા છે.
રાજકોટ ક્લેઇમ બાર એસોસિયેશન દ્વારા વર્ષ 2022 માટે વિવિધ...